Speed Report | भारी धुप के बिच दिल और दिमाग को ठंडक पहुंचाएगा नींबू-पुदीना शरबत।
भारी धुप के बिच दिल और दिमाग को ठंडक पहुंचाएगा नींबू-पुदीना शरबत। गर्मियों का मौसम शुरू होते ही लोग ज्यादातर दोपहर को घर से बाहर नहीं निकलते हे, ऐसे में राजकोट हेल्थ विभाग ने नोटिफिकेशन जाहिर किया हे की अगर कोई जरुरी काम हो तब ही दोपहर घर से बहार निकले, ऐसे में अहमदाबाद प्रसासन से गर्मियों की शुरुआत होते ही यलो एलर्ट जाहिर किया हे, लोग गर्मियों से बचने के लिए प्रसासन से कहा हे की दोपहर को निम्बू पानी, निम्बू अदरक फुदीना, सरबत पिए साथ साथ पानी की मात्रा भी ज्यादा करे, इससे आपके शरीर में एनर्जी बरक़रार रहेगी, आईये मिलते हे राजकोट के लिमडा चौक स्थित सागर निम्बू सरबत के मालिक से क्या कहते हे सागर निम्बू सरबत के मालिक कैलाशभाई चुडासमा। रिपोर्ट संजय शाह केमरामेन भावेश विशरिया स्पीड रिपोर्ट
#Parikrama #Girnar #Junagadh #liliparikrama #rajkotnews #livenews #latestgujaratinews #latestrajkotnews
આ વર્ષે દરેક તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. કોરોનાને કારણે ગુજરાતનો સૌથી મોટો ઉત્સવ એટલે કે નવરાત્રીને પણ મંજૂરી આપવામાં આવી ન હતી. દિવાળીના તહેવાર માટે પણ સરકારે ખાસ ગાઇડલાઈન બહાર પાડી હતી. હવે ગિરનારમાં દર વર્ષે દેવદિવાળીના દિવસથી યોજાતી લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે.
જૂનાગઢ જિલ્લાના કલેક્ટર તરફથી પત્રકાર પરિષદ યોજીને આ અંગે માહિતી આપવામાં આવી હતી. જે પ્રમાણે આ વર્ષે સૌરાષ્ટ્રની શાન એવા ગરવા ગિરનારની ગોદમાં લીલી પરિક્રમા નહીં યોજાય. દર વર્ષે દેવદિવાળીના દિવસથી ગિરનારની પરિક્રમા યોજાય છે. વર્ષોથી આ પરંપરા રહી છે. દર વર્ષે આશરે 10 લાખથી વધારે લોકો આ પરિક્રમામાં જોડાયા હોય છે. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોવાથી તેમજ જંગલ વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું શક્ય ન હોવાથી વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે લીલી પરિક્રમા નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
માનવામાં આવે છે કે લીલી પરિક્રમા જંગલ ની વચ્ચે થી નીકળે છે પરંતુ એક પણ જાનવર લીલી પરિક્રમા દરમિયાન કોઈ ભક્તો ને નુકશાન નથી પહોંચાડતું, હાર વર્ષ ની જેમ આ વર્ષે કોરોના મહામારી ના કારણે લીલી પરિક્રમા નહિ યોજવાનો નિર્ણય જૂનાગઢ કલેક્ટર દ્�
...
https://www.youtube.com/watch?v=Zmf5AwtmU9U
राजकोट का यह युवक एक हाथ नहीं होने के बावजूद भी बखूबी बजा लेता हे ड्रम, तबला और म्यूजिक सिस्टम, बचपन से ही हैंडीकैप सौरभ गढ़वी अपने हुनर को दिखने के लिए बेताब था, धीरे धीरे सौरभ ने अपने आपको पहचाना और दुनिया में रहने वाले सभी हैंडीकैप को एक अनोखा मेसेज दिया की हमसे कुदरत ने कुछ छिना हे तो उससे ज्यादा दिया हे, इसलिए निरास न हो और महेनत रहो, सौरभ पढ़ने में भी माहिर हे, परिवार की जिम्मेदारी भी सौरभ ही संभालता हे और घर का खर्च भी सौरभ पर हे, सौरभ का एक हाथ नहीं हे फिर भी वह सभी तरह के इंस्टूमेंट बजता हे सौरभ देश विदेश की यात्रा कर चुका हे और वह अपना हुनर दिखा चूका हे आईये मिलते हे सौरभ गढ़वी से हमारी इस स्पेसियल रिपोर्ट में
स्टोरी
भावेश विसरिया
केमेरा
चेतन अग्रावत
टीम स्पीड रिपोर्ट
Hello Friends,
Speed Report News provide a useful information via YouTube,So please
Like-Share-Subscribe our Chanel.
If you have any information kindly contact
...
https://www.youtube.com/watch?v=R49JiMpIFoA
#PMMODI #NARENDRAMODI #MODI #MLA #AUDIO #livenews #latestgujaratinews #latestrajkotnews
રવિવારે એક સમાચાર પ્રગટ થયા હતા કે મેંદરડાના પૂર્વ ધારાસભ્ય (Ex MLA Ratnabhai Manjibhai Thumar)એવા 99 વર્ષીય રત્નાભાઈ મનજીભાઈ ઠુંમરે તેની મરણમૂડીના 51 હજાર રૂપિયા કોરોના સામેની લડાઈમાં આપી દીધા હતા. જૂનાગઢ કલેક્ટર (Junagadh Collector Office)કચેરી ખાતે પહોંચીને 99 વર્ષીય રત્નાબાપાએ મુખ્યમંત્રી રાહત ફંડ (CM Relief Fund)માં રૂ. 51 હજારનો ચેક આપ્યો હતો. હવે સમાચાર આવ્યા છે કે રત્નાબાપા સાથે પીએમ મોદીએ ટેલિફોનિક (PM Modi Talks Gujarat's 99 year old Ex-MLA) વાતચીત કરી હતી. આ દરમિયાન બંનેએ જૂના સંસ્મરણો તાજા કર્યા હતા. પીએમ મોદીએ રત્નાબાપાના ખબર અંતર પૂછ્યા હતા.
નોંધનીય છે કે 99 વર્ષીય રત્નાભાઈ ઠુંમર 1975થી 1980ના સમયગાળા દરમિયાન મેંદરડા અને માળિયાહાટીનાના ધારાસભ્ય રહી ચુક્યા છે. પીએમ મોદીએ ફોન કરીને તેમના ખબરઅંતર પૂછ્યા હતા સામે પક્ષે રત્નાબાપાએ કોરોના સામે પીએમના કાર્યની પ્રશંસા કરી હતી. વાતચીત દરમિયાન રત્ના બાપાએ પીએમ તેમના ઘરે ગયા હતા તે વાત યાદી કરી હતી.
હાલ 99 વર્ષીય રત્નાબાપા દર સોમવારે એક ટાઇમ જ જમે છે. એટલું જ નહીં તેઓ ખૂબ જ સાદુ જીવન વિતાવે કરે છે. ધારાસભ્ય તરીકેનો તેમનો પગાર કે પેન્શન પણ લેતા નથી. તેઓ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે પણ બસમાં જ મુસાફરી કરતા હતા. નોંધનીય છે કે ભારતમાં જ્યારે અનાજની તંગી થઈ હ��
...
https://www.youtube.com/watch?v=Fhs9Mvt8fzo
सुरत नोट बंदी के समय अहमदाबाद डिस्ट्रिक बैंक में जमा हुए करोडो रुपयों को लेकर भाजपा राष्ट्रीय अध्यक्ष अमित शाह के खिलाफ सूरत यूथ कांग्रेस द्वारा पुतला दहन मे पुतला दहन को रोकने गये पुलिस कर्मी झुलसा। पुलिस कर्मी के सुलझता विडियो आया सामने। पुलिस जवान सही सलामत। #Surat #Gujarat #police #NSUI #CONGRESS #BJP #AMITSHAH
https://www.youtube.com/watch?v=f309d6MLif8
Delhi Directorate of Revenue Intelligence Recovered US Dollars Valued at Rs 3.21 Crore From aLlady Crew Member of a Hong Kong Bound Flight Last Night at IGI Airport.
https://www.youtube.com/watch?v=FdI5QXZWByU